|
સંગઠીત ઠાકોર સમાજ ને એક ઇશારો...
|
ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજની એકતા, સંગઠીતતા માટે ઘણા સામાજીક કાર્યકરો અને મંડલો
દ્વારા વર્ષોથી અથાગ પ્રયત્નો થયેલ છે. પરંતુ શિક્ષિત અને અશિક્ષિત એવાં સઘળાય લોકો
વિવિધ રાજકીય, સામાજીક કારનોસર એક મંચ પર એક્ઠા થઇ શકતા નથી અને માટે જ સમાજમા ઘણી
મોટી વસ્તી ધરાવતા ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ, વિવિધ ક્ષેત્રે ફક્ત નામ પુરતું જ છે.
જે પ્રતિનિધિત્વ છે, તે પણ સમાજમાં વિકાસ માટે કોઈ મહત્વપૂર્ણ કાર્યો કરવામાં સફળ થઈ
શકેલ નથી જેમાં પરિણામ સ્વઋપે જે સમાજ ના લોકોની જમીન ઉપર ગાંધીનગર શહેર વિકસાવવામાં
આવ્યું છે, તે ગાંધીનગર શહેર માં રાજ્ય ની વિવિધ જતિઓ, પેટા જાતિઓ ના સામાજીક, શૈક્ષણિક
સંકુલો કે કુળદેવી-દેવતાંના મંદિરો માટે ટોકન ભાડેથી અથવા સસ્તા દરે જમીનો ફાળવવામાં
આવે છે જ્યારે ગુજરાત નો ક્ષત્રિય ઠાકોર સમાજ કે જેના પ્રતિનિધિઓ ૧૯૬૦ થી માંડી દરેક
સરકારમાં વિવિધ કક્ષાએ નિમાયેલા નેતાઓ પણ ગાંધીનગર શહેરમાં પોતાના સમાજ માટે ના તો
શૈક્ષણિક સંકુલ કે સામાજીક ભવન કે પોતાની કુળદેવી ના મંદિર માટે જમીનનો એક ટુકડો ફાળવવામાં
નિષ્ફળ નીવડેલ છે. તેથી જ જે હકીકત કડવી છે છતાંય નગ્ન હકીકત છે. જે સમગ્ર સમાજના મીત્રોથી
માંડીને સમાજ થકી બનેલ નેતાઓ પણ સ્વીકારશે જ.
ક્ષત્રિય ઠાકોર સમાજને એકતા અને સંગઠીતતા માટે અન્ય ઘણાય ઉપાયો જરુરી છે અને હશે જ,
પરંતુ મુળભૂત અને તાત્કાલિક હાથ ધરવા જેવો એક ઉપાય એ પણ છે કે આપણા સમાજમાં...વધુ
વાંચો
|
|
|
|
|